શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું ભગવાન મહાદેવ અનેક નામ છે જેમકે કોઈ ભોળાનાથ કહે , કોઈ શિવ કહે તો તેમને શંકર પણ કહે સોમવારે શ્રી શંકર ભગવાનનો આઠ ગુણ નો પાઠ એટલે શંકર અષ્ટકમ. નિત્ય સવારે આ પાઠ કરવાથી સવૅ પ્રકાર પાપાનો વિનાસ થાય છે.
View this post in the app Get Snivogram on Google Play